10 ઈ હાટુ મેં ઈ લોકોની વિરુધ ગુસ્સે થયને કીધું કે, “તેઓ સદાય દગાખોર નીકળા છે, અને મારી આજ્ઞાઓ પાળવાનો નકાર કરે છે.