4 એમાંથી થોડાક યહુદી લોકોએ, અને પરમેશ્વરની બીક રાખનારા બિનયહુદીઓએ, અને બોવ બધીય આબરૂદાર બાયુએ વિશ્વાસ કરી લીધો, અને પાઉલ અને સિલાસની હારે ભેગા મળી ગયા.