11 તમે દરેક વાતોમાં બધાય પરકારથી આશીર્વાદિત થાહો જેથી તમે સદાય ઉદારતાથી આપી હકો, અને જઈ અમે તમારા દાનને જરૂરીયાતવાળા લોકોને આપશો, તઈ ઈ અમારા દ્વારા પરમેશ્વરનો આભાર માનશે.