Biblia Todo Logo
Online Bible

- Advertisements -




2 પિતર 3:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી તે સમયની દુનિયા પાણીમાં ડૂબીને નાશ પામી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેથી તે સમયનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 અને જળપ્રલયના પાણીથી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

6 પછી તે જગત પાણીમા ડૂબીને નાશ પામ્યું.

See the chapter Copy




2 પિતર 3:6
6 Cross References  

તેમ જ ઈશ્વરે પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત લોકોને બચાવ્યાં;


નૂહ વહાણમાં ગયો, અને જળપ્રલયે આવીને બધાનો વિનાશ કર્યો તે દિવસ સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા.


જુઓ, જો તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સુકાઈ જાય છે; અને જ્યારે તે તેને છોડી દે છે, ત્યારે તે ભૂમિ પર ફરી વળે છે.


ત્યારે મારી અને તમારી તથા સર્વ સાથે કરેલો કરારનું હું સ્મરણ કરીશ. સર્વ સજીવોનો નાશ કરવાને માટે ફરી કદી જળપ્રલય થશે નહિ.


Follow us:

Advertisements


Advertisements