Online Bible

- Advertisements -




તિતસને પત્ર 2:11 - પવિત્ર બાઈબલ

11 આપણે આ રીતે જ જીવવું જોઈએ, કારણ કે દેવની કૃપાનું આગમન થયું છે. જે કૃપા દરેક વ્યક્તિનું તારણ કરે છે. અને તે કૃપા હવે આપણને આપવામાં આવી છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 કેમ કે ઈશ્વરની જે કૃપા સર્વ માણસોનું તારણ કરે છે તે પ્રગટ થઈ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 કારણ, સર્વ માણસોના ઉદ્ધારને માટે ઈશ્વરે તેમની કૃપા પ્રગટ કરી છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કેમ કે ઈશ્વરની કૃપા જે સઘળાં માણસોનો ઉદ્ધાર કરે છે તે પ્રગટ થઈ છે;

See the chapter Copy




તિતસને પત્ર 2:11

Follow us:

Advertisements


Advertisements