Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 9:17 - પવિત્ર બાઈબલ

17 દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે. યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 દુષ્ટો મૃત્યુલોક શેઓલ પ્રતિ ઘસડાઈ જશે. સાચે જ, ઈશ્વરની અવજ્ઞા કરનાર બધા લોકોનો એ જ અંજામ થશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 9:17

Follow us:

Advertisements


Advertisements