નીતિવચનો 6:30 - પવિત્ર બાઈબલ30 જો કોઇ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો તેના માટે માન નથી ગુમાવી બેસતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 જો કોઈ માણસ ભૂખ્યો હોવાથી પોતાના જીવને તૃપ્ત કરવા માટે ચોરી કરે, તો લોકો એવાને ધિક્કારતા નથી; See the chapterપવિત્ર બાઇબલ C.L.30 કેવળ પોતાની ભૂખ ભાંગવા ચોરી કરતા ચોરને પણ શું લોકો ધિક્કારતા નથી? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 જો કોઈ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો એવા માણસને ધિક્કારતા નથી. See the chapter |