Online Bible

- Advertisements -




નીતિવચનો 5:23 - પવિત્ર બાઈબલ

23 કારણકે, સંયમના અભાવે તે મરી જશે અને તેની મૂર્ખતા ને કારણે તે છકી જશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 શિક્ષણ વગર તે માર્યો જશે; અને તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

23 શિસ્તને અભાવે તે માર્યો જાય છે, અને તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી પડે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કારણ કે, તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે; અને શિક્ષણ વિના તે માર્યો જશે.

See the chapter Copy




નીતિવચનો 5:23

Follow us:

Advertisements


Advertisements