Online Bible

- Advertisements -




નીતિવચનો 24:23 - પવિત્ર બાઈબલ

23 આ જ્ઞાનીઓના વચન છે, ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 આ પણ જ્ઞાનીઓનાં [વચન] છે. ઇનસાફમાં આંખની શરમ રાખવી તે યોગ્ય નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

23 આ પણ જ્ઞાનીઓનાં કથનો છે: ન્યાય તોળવામાં પક્ષપાત કરવો અયોગ્ય છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 આ પણ જ્ઞાનીઓનાં વચન છે. ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી.

See the chapter Copy




નીતિવચનો 24:23

Follow us:

Advertisements


Advertisements