Online Bible

- Advertisements -




નીતિવચનો 2:21 - પવિત્ર બાઈબલ

21 કારણકે, પ્રામાણિક માણસો જ પૃથ્વી પર જીવતા રહેશે. સંનિષ્ઠ અને નિર્દોષ માણસો જ એમાં વસશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્‍ન લોક તેમાં જીવતા રહેશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

21 કારણ, સદાચારીઓ આ ધરતી પર વસી શકશે, અને પ્રમાણિકજનો તેમાં નભી જશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 કેમ કે પ્રામાણિક માણસો જ દેશમાં ઘર બાંધશે અને પ્રામાણિક માણસો તેમાં વિદ્યમાન રહેશે.

See the chapter Copy




નીતિવચનો 2:21

Follow us:

Advertisements


Advertisements