Online Bible

- Advertisements -




નીતિવચનો 18:12 - પવિત્ર બાઈબલ

12 અભિમાન વિનાશને નોતરે છે, પહેલી નમ્રતા છે પછી સન્માન પ્રાપ્ત થાય છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 માણસનું હ્રદય ગર્વિષ્ઠ થયા પછી નાશ આવે છે, પહેલી દીનતા છે, પછી માન છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 મનમાં ઘમંડ આવે એટલે માણસનું પતન થાય છે, અને સન્માન પામતાં પહેલાં નમ્ર થવું આવશ્યક છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 માણસનું હૃદય અભિમાની થયા પછી નાશ આવે છે, પણ વિનમ્રતા સન્માનની અગાઉ આવે છે.

See the chapter Copy




નીતિવચનો 18:12

Follow us:

Advertisements


Advertisements