Online Bible

- Advertisements -




નીતિવચનો 15:31 - પવિત્ર બાઈબલ

31 જીવનપ્રદ શિખામણ સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 જે ઠપકાનું પરિણામ જીવન છે તે પર જે કાન ધરે છે તે જ્ઞાનીઓમાં ગણાશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

31 હિતકારક સુધારણા પ્રત્યે લક્ષ આપનાર ભરપૂર જીવન પામશે, અને તે જ્ઞાનીઓના સત્સંગમાં ભળી શકશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.

See the chapter Copy




નીતિવચનો 15:31

Follow us:

Advertisements


Advertisements