Online Bible

- Advertisements -




નીતિવચનો 13:14 - પવિત્ર બાઈબલ

14 જ્ઞાનીઓનો ઉપદેશ જીવનસ્ત્રોત છે, તે વ્યકિતને મૃત્યુના સકંજામાંથી ઉગારી લે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 મોતના ફાંદાઓમાંથી છૂટી જવાને માટે, જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

14 જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે; તેના દ્વારા મૃત્યુના ફાંદામાંથી બચી જવાય છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે, જે તે વ્યક્તિને મૃત્યુના ફાંદામાંથી ઉગારી લે છે.

See the chapter Copy




નીતિવચનો 13:14

Follow us:

Advertisements


Advertisements