Online Bible

- Advertisements -




નીતિવચનો 13:13 - પવિત્ર બાઈબલ

13 શિખામણને નકારનાર આફત નોતરે છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વચનને તુચ્છ ગણનારનો નાશ થાય છે; પણ આજ્ઞાનું ભય રાખનારને બદલો મળશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 ચેતવણીની અવગણના કરનાર નાશ નોતરે છે, પણ આજ્ઞાપાલન કરનારને યોગ્ય બદલો મળે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 શિખામણને નકારનારનો નાશ થાય છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.

See the chapter Copy




નીતિવચનો 13:13

Follow us:

Advertisements


Advertisements