Online Bible

- Advertisements -




નીતિવચનો 13:10 - પવિત્ર બાઈબલ

10 અભિમાનથી તો કેવળ ઝઘડો જ થાય છે; સલાહ માનવામાં ડહાપણ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અભિમાનથી તો કેવળ તકરાર ઉત્પન્‍ન થાય છે. પણ સારી સલાહ માનનારાઓ પાસે જ્ઞાન છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 અહંકાર ઝઘડા જન્માવે છે, પણ સલાહશાંતિ શોધનાર પાસે જ્ઞાન હોય છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે; પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે.

See the chapter Copy




નીતિવચનો 13:10

Follow us:

Advertisements


Advertisements