નીતિવચનો 13:10 - પવિત્ર બાઈબલ10 અભિમાનથી તો કેવળ ઝઘડો જ થાય છે; સલાહ માનવામાં ડહાપણ છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અભિમાનથી તો કેવળ તકરાર ઉત્પન્ન થાય છે. પણ સારી સલાહ માનનારાઓ પાસે જ્ઞાન છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 અહંકાર ઝઘડા જન્માવે છે, પણ સલાહશાંતિ શોધનાર પાસે જ્ઞાન હોય છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે; પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે. See the chapter |