Online Bible

- Advertisements -




નીતિવચનો 12:7 - પવિત્ર બાઈબલ

7 દુષ્ટો એકવાર નાશ પામ્યા એટલે કંઇ બચતું નથી, પણ સદાચારીનું ઘર કાયમ રહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 દુષ્ટો ઊથલી પડે છે, અને હતા ન હતા થઈ જાય છે; પણ સદાચારીનું ઘર કાયમ રહેશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 દુષ્ટોનું પતન થાય ત્યારે તેઓ હતા ન હતા થઈ જાય છે, પણ નેકજનનું કુટુંબ ટકી રહે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 દુષ્ટો ઉથલી પડે છે અને હતા નહતા થઈ જાય છે, પણ સદાચારીનું ઘર કાયમ ટકી રહે છે.

See the chapter Copy




નીતિવચનો 12:7

Follow us:

Advertisements


Advertisements