Online Bible

- Advertisements -




નીતિવચનો 12:6 - પવિત્ર બાઈબલ

6 દુરાચારી લોકોની વાણી લોહિયાળ હોય છે, પણ પ્રામાણિક લોકોનું મોઢું તેમને બચાવે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 દુષ્ટના શબ્દો છાનો રક્તપાત કરવા વિષે હોય છે; પણ પ્રામાણિક માણસોનું મોં તેમને બચાવશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 દુષ્ટોની વાણી જીવલેણ ફાંદો છે, પણ સદાચારીની વાણી ઉગારનારી હોય છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 દુષ્ટની વાણી રક્તપાત કરવા વિષે હોય છે, પણ પ્રામાણિક માણસનું મુખ તેને બચાવશે.

See the chapter Copy




નીતિવચનો 12:6

Follow us:

Advertisements


Advertisements