ગણના 28:31 - પવિત્ર બાઈબલ31 પ્રતિદિન નિયમિત ચઢાવવામાં આવતાં દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ અર્પણો તમાંરે લાવવાનાં છે. બલિદાન માંટેનાં પ્રાણીઓ ખોડખાંપણ વિનાના હોય તેની કાળજી રાખવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ ઉપરાંત, તમારે તેઓ (જો જો કે તેઓ ખોડખાંપણ વગરના હોય) તથા તેઓનાં પેયાર્પણ ચઢાવવાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.31 દરરોજના દહનબલિ અને તેની સાથેના ધાન્યઅર્પણ ઉપરાંત એ અર્પણો તમારે દ્રાક્ષાસવઅર્પણ સાથે ચડાવવાનાં છે. અલબત્ત, પ્રાણી ખોડખાંપણ વગરનાં હોય તેની ચોક્સાઈ રાખવી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 રોજના દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત તમારે બલિદાન માટે ખામી વગરના પશુઓ ચઢાવવાં. See the chapter |