Online Bible

- Advertisements -




ગણના 16:29 - પવિત્ર બાઈબલ

29 જો આ લોકો બીજા બધા માંણસોની જેમ કુદરતી રીતે મૃત્યુ પામે તો માંનવું કે યહોવાએ મને મોકલ્યો નથી,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 જો આ માણસો સર્વ માણસોના મારની પેઠે તેમના પર માર આવે, તો [એમ જાણવું કે] યહોવાએ મને મોકલ્યો નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

29 જો આ લોકો શિક્ષા પામ્યા વગર બધા માણસોની જેમ કુદરતી મોતે મરે તો પ્રભુએ મને મોકલ્યો નથી એમ માનવું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 જો આ લોકો બીજા બધા માણસોની જેમ કુદરતી રીતે મૃત્યુ પામે તો માનવું કે યહોવાહે મને મોકલ્યો નથી.

See the chapter Copy




ગણના 16:29

Follow us:

Advertisements


Advertisements