Online Bible

- Advertisements -




લેવીય 7:11 - પવિત્ર બાઈબલ

11 “યહોવાને ચઢાવવામાં આવતા શાંત્યર્પણો યજ્ઞો માંટે આ પ્રમાંણેના નિયમ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને શાંત્યર્પણોનો યજ્ઞ યહોવા પ્રત્યે કોઈ ચઢાવે, તો તેનો નિયમ આ છે:

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 “પ્રભુને અર્પણ કરવામાં આવતા સંગતબલિના નિયમો આ પ્રમાણે છે:

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આ શાંત્યર્પણોના યજ્ઞો યહોવાહ પ્રત્યે જે લોકો ચઢાવે, તેનો નિયમ આ પ્રમાણે છે.

See the chapter Copy




લેવીય 7:11

Follow us:

Advertisements


Advertisements