Online Bible

- Advertisements -




યર્મિયાનો વિલાપ 3:39 - પવિત્ર બાઈબલ

39 પાપની સજા સામે કોઇ માણસે શા માટે ફરિયાદ કરવી જોઇએ?

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 જીવતો માણસ શા માટે બડબડ કરે છે, પોતાનાં પાપની સજા થવાથી તે કેમ કચકચ કરે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

39 આપણને આપણા પાપને લીધે શિક્ષા થઈ હોય તો આપણે શા માટે ફરિયાદ કરવી જોઈએ?

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?

See the chapter Copy




યર્મિયાનો વિલાપ 3:39

Follow us:

Advertisements


Advertisements