Online Bible

- Advertisements -




યર્મિયાનો વિલાપ 3:22 - પવિત્ર બાઈબલ

22 યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ તેની દયાનો પણ અંત આવ્યો નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. કેમ કે તેમની દયા અખૂટ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

22 એટલે કે, પ્રભુનો અવિરત પ્રેમ અને તેમની અખૂટ દયા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 યહોવાહની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો કદી અંત નથી!

See the chapter Copy




યર્મિયાનો વિલાપ 3:22

Follow us:

Advertisements


Advertisements