Online Bible

- Advertisements -




યાકૂબનો પત્ર 3:18 - પવિત્ર બાઈબલ

18 જે લોકો શાંતિ માટે કાર્ય કરે છે તેઓ ન્યાયી જીવનમાંથી આવતાં સારાં વાનાં પ્રાપ્ત કરે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 વળી જે સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

18 શાંતિ કરાવનારાઓ શાંતિનાં જે બીજ વાવે છે તેના ફળરૂપે સદ્ભાવના નીપજે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 વળી જે સલાહ કરાવનારાંઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.

See the chapter Copy




યાકૂબનો પત્ર 3:18

Follow us:

Advertisements


Advertisements