Online Bible

- Advertisements -




સભાશિક્ષક 7:9 - પવિત્ર બાઈબલ

9 ક્રોધ કરવામાં કદી ઉતાવળા ન થવું – તે તો મૂર્ખતાની નિશાની છે. ક્રોધ મૂર્ખોના હૃદયમાં રહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ગુસ્‍સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા, કેમ કે ગુસ્સો મૂર્ખોના હ્રદયમાં રહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 ગુસ્સે થવામાં ઉતાવળા થવું નહિ. કારણ, ગુસ્સો મૂર્ખના હૃદયમાં વસે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ક્રોધ કરવામાં ઉતાવળો ન થા કેમ કે ક્રોધ મૂર્ખોના હૃદયમાં રહે છે.

See the chapter Copy




સભાશિક્ષક 7:9

Follow us:

Advertisements


Advertisements