પુનર્નિયમ 2:16 - પવિત્ર બાઈબલ16 “જયારે એ લોકોમાંના બધા જ યોદ્વા મરી ગયા See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 હવે લોકો મધ્યેથી સર્વ લડવૈયાઓ નષ્ટ થયા તથા મરી ગયા, ત્યાર પછી એમ બન્યું કે, See the chapterપવિત્ર બાઇબલ C.L.16-18 “હવે લોકમાંના સર્વ યોધાઓ મરી પરવાર્યા તે પછી પ્રભુએ મને કહ્યું, ‘આજે તમે આર નગરની નજીક મોઆબની સરહદ ઓળંગવાના છો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હવે લોકોમાંથી સર્વ લડવૈયાઓ નાશ પામ્યા તથા મરી ગયા ત્યાર પછી, See the chapter |