3 કાહાકા પવિત્રશાસ્ત્રમાય આબ્રાહામા બારામાય લોખલાં હેય કા, “આબ્રાહામાલ પોરમેહેરાય જીં આખ્યાં ચ્યાવોય ચ્ચે બોરહો કોઅયો એને ચ્યાહાટી પોરમેહેરાય ચ્યાલ ન્યાયી ઠોરવ્યો.”