16 પરમેહેરુ દાન આને માંહા પાપુ ગણતરી નાહ વી સેકતી, કાહાકા એક માંહા પાપુ લીદે આપુપે દંડુ આજ્ઞા વીયી, પેન ખુબુજ પાપ કેરા બાદ, જો વરદાન આપવામે આલો તીયા મારફતે ધર્મી ઠેરવામે આલા.