26 કા ઈયા સમયુલે પોતા ધાર્મિકતા જાહેર કે, કા જીયાકી તોઅ પોતે ધર્મી ઠેહરે, આને જો ઇસુ ખ્રિસ્તુપે વિશ્વાસ કે તીયાહાને બી ધર્મી ઠેરવુનારો બોને.