19 આમુહુ જાંતાહા કા જે મુસા નિયમ હિકવુનારા આખતાહા, તોઅ તીયાહાનુજ આખેહે, તીયા નિયમુલે માનતાહા, ઈયા ખાતુરે કા દરેક માંહુ બાંનો કેરા કી રોકી સેકે, આને જગતુ બાદા લોક પરમેહેરુ દંડુ યોગ્યો ઠેહરે.