3 કાહાકા ઇસુ ખ્રિસ્તુહુ પોતાલુજ ખુશ નાહ કેયો, પેન જેહેકી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “તોઅ નિંદા કેનારાહા માઅ નિંદા કેયીહી.”