1 સર્દીસ શેહેરુ મંડળી હોરગા દુતુલે ઇ લેખ, “જીયાપે પરમેહેરુ સાત આત્મા આને સાત તારા હાય, તોઅ ઇ આખેહે કા આંય તોઅ કામુહુને જાહું,” તુ વિશ્વાસ યોગ્યો દેખાહો, પેન ખરેખર તુ ગોઠીલે નાહ માનતો.