22 ઇસુહુ તીયાલે આખ્યો, “તુ માઅ ચેલો બોના ખાતુર માઅ આરી આવ; જે લોક આત્મિક રીતે મોય ગીયાહા, તીયાહાને પોતા લાસીલે દાટા દે.”