29 જાંહા તે ઇસુહુ આખલી ગોઠીલે ઉનાયા, તાંહા બાદા લોકુહુ, આને વેરો લેનારા અધિકારીહી બી ઇસુ ગોઠ ઉનાયને યોહાનુ આથુકી બાપ્તીસ્મો લીને પરમેહેરુલે હાચો માનીને સ્વીકાર કેયો.