12 ઇસુહુ તીયાલે જવાબ દેદો, “ઇ બી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય કા: તુ પોતા પ્રભુ પરમેહેરુ પરીક્ષા નાય કેરુલો.”