4 નેતા શિલોહમે ઘુમ્મટ ટુટી પોળ્યો તાંહા જે આઠરા લોક મોય ગીયા, તીયા વિશે તુમુહુ કાય વિચારતાહા? કા યરુશાલેમુમે રેનારા બીજા લોકુ કેતા વાદારે પાપી આથા, તીયા લીદે તીયાહાને એહેડી મોત મીલી?