20 તા તુમનેહે ઇ જાંય લાં જોજે કા કાદાચ જો કેડો તીયા ભટકુલા પાપીલે મન ફીરવા મદદ કેતા તોઅ એક જીવુલે મોતુમેને વાચાવી આને પરમેહેર તીયા પાવુ ખુબુજ પાપુહુને માફ કી દી.