13 મુસા નિયમ અનુસાર તે લોક જે વિધિ અનુસાર અશુદ્ધ હાય, તીયાપે બોકળા આને વાછળા રોગુત આને રાખ છાટતા, તીયા મારફતે તે આને તીયા શરીર પવિત્ર વી જાતે.