25 ઈયા ખાતુરે જો કેડો ઇસુ મારફતે પરમેહેરુ પાહી આવેહે, તીયા તોઅ પુરે-પુરો ઉદ્ધાર ઇ સેકેહે, કાહાકા તોઅ તીયાં માટે પરમેહેરુ વિનંતી કેરા માટે સાદા જીવતો હાય.