11 ઈયા ખાતુરે આપનેહે તીયુ આરામ કેરુલો જાગામે જાંઅ ખાતુરે વી સેકે તોતી કોશિશ કેરા જોજે, કાદાચ એહેકી નાય વેઅ કા કેડો બી તીયાં હોચે પરમેહેરુ આજ્ઞા માનુલોકી નકાર કીને દંડ પામે.