26 ફાચે પ્રભુ એક હોરગા દુતુહુ ફિલિપુલે આખ્યો, “તીયાર વેઅ, દક્ષિણ દિશાવેલ તીયુ વાટીપે જો, જે વાટ યરુશાલેમ શેહેરુમેને ગાઝા શેહેરુવેલ જાહે, તે વાટ હુના જાગામે રાખીને જાહે.”