15 જો કાય ચમત્કાર પ્રેરિત કેતલા તીયા લીદે, લોક બીમારુહુને વાટીપે લાવી-લાવીને ખાટલાપે આને ફાતારીપે હુવાવી દેતલે, કા જાંહા પિત્તર આવે તા સાંયુજ તીયામેને એગાપે પોળી જાય.