24 ઇ ઉનાયને, તીયા બાદાહા એક મન પ્રાર્થના મોડા આવાજુકી પરમેહેરુલે આખ્યો, “ઓ પ્રભુ જુગ, આને તોરતી આને સમુદ્ર આને જો કાય તીયામે હાય, તોઅ બાદો તુયુહુજ બોનાવ્યોહો.