18 આને તીહમે પ્રભુ ઇસુહુ માને આખ્યો કા: ‘ઉતવાલ કીને યરુશાલેમ શેહેરુમેને નીગી જો; કાહાકા ઇહીને માંહે માઅ વિશે તુ જે સાક્ષી આપોહો તે માનનારે નાહ.’