25 તોઅ વિરોધ કેનારાહાને નમ્રતાકી હોમજાવે, વી સેકેહે પરમેહેર તીયાં મનુમે કામ કે કા તે પાપ કેરા છોડી દેઅ, આને ઇસુ ખ્રિસ્તુ સત્ય વિશે જાંયે.