13 આમા તેહેકીજ વિશ્વાસ હાય, જેહેકી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય કા, “માયુહુ વિશ્વાસ કેયોહો, ઈયા ખાતુરે આંય ગોગ્યો.” આમનેહે બી વિશ્વાસ હાય, ઈયા ખાતુરે ગોગતાહા.