12 જાંહા આંય ખ્રિસ્તુ હારી સુવાર્તા ઉનાવા ખાતુરે ત્રાઓસ શેહેરુમે આલો, આને તીહી પ્રભુહુ માને હારી સુવાર્તા પ્રચાર કેરા ખાતુરે મોકો આપ્યો,