23 કેમ કે, જો કોય વચનને હાંભળનારા હોય, અને એની ઉપર માનનારા નો હોય, તો ઈ માણસ એની જેવો છે જે પોતાનુ સ્વાભાવિક મોઢું આભલામાં જોય છે.