10 અને ઈ વિશ્વાસી જે માલદાર છે એને રાજી થાવુ જોયી કે, પરમેશ્વરે એને નમ્ર બનાવ્યો છે. કેમ કે, ઈ માણસ અને એની પુંજી; ખડ અને ફુલની જેમ કરમાય જાય છે.