20 બધાય કરતાં મહત્વની વાત ઈ છે કે, તમે હમજો છો કે, કોય પણ માણસ પોતાની આવડતથી શાસ્ત્રની દરેક આગમવાણીને હમજવાને લાયક નથી, જે શાસ્ત્રમા દીધેલી છે.