નીતિવચનો 3:35 - પવિત્ર બાઈબલ35 જ્ઞાનીઓને ગૌરવનો વારસો મળશે પરંતુ મૂર્ખોને અપકીર્તિ જ મળશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે; પણ મૂર્ખોને બદનામી જ મળશે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.35 જ્ઞાનીઓ ગૌરવી વારસો પામશે, પણ મૂર્ખજનો તો પોતાની અપકીર્તિમાં વૃદ્ધિ કરશે! Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, પણ મૂર્ખોને બદનામી જ મળશે. Se kapitlet |